નિત્ય મનન ગાંધીજી
मीराबाईके जीवनसे हम बड़ी बात यह सीखते हैं कि उसने भगवानके लिए अपना सब कुछ छोड़ा — पति भी ।
મીરાંબાઈના જીવનમાંથી મહત્ત્વની વાત આપણે એ શીખીએ છીએ કે, તેણે ભગવાનને માટે પોતાનું સર્વસ્વ છોડ્યું — પતિ પણ.