૧૮ અર્જુન સામે યુદ્ધ કરતાં કરતાં પિતામહ અજુ નના બાહ્ાથી વીંધાયા. લેહી નીંગળતા દેહે રથમાંથી જર્મીન પર ઢળી પડચાના સમાચાર વાયુવેગે અને સૈન્યમાં પ્રસરી જતાં ભારે સન્નાટા મચી. ગયા. દુર્ગંધન તા હતારા થઈ ગયે. છેલ્લા બે દિવસથી પિતામહ જે રીતે પાંડવસૈન્યના ખાત્મા ખેાલાવતા હતા, તે જોઈ તેના દિલમ શ્રદ્ધા જાગી હતી. પિતામહના હાથે અર્જુનના વધ થવાની આશા. રાખતાં દુર્ગંધનના દિલ પર જબ્બર વા થયા. પિતામહ જ્યાં ઢળી પડયા હતા ત્યાં એકદમ દે!ડી આવ્યા. આખા શરીરે અર્જુનના બાણથી ઘવાયેલા પિતામહના દેહ લાહીથી ભીના થયા હતા. તેમના ચહેરા પર વેદના કે ખિન્નતા. ન હતી પણ સતેષની આભા પથરાઈ હતી. ‘દુર્ગંધન ! ' ધીમા શ્વાસે પિતામહે દુર્ગંધન પ્રતિ નજર માંડતાં કહ્યુ, ‘તારું ઋણુ મેં ચૂકવી દીધું. તેના સતેષ સાથે હું વિદાય. થઈશ.' ને પછી ખેાલ્યા, હજી પણ મારી સલાહ છે કે તમે અહીંથી અટકી જાવ. પાંડવાને તેમનુ રાજ્ય પાછુ' આપીને શાંતિથી. તમે બધા ભાઈએ જીવન પૂરું કરા' ને જાણે દુર્યોધન તેમની સલાડુ કદી માનવાના જ નથી તેની તેમને ખાતરી હાય તમ અસાસ કરતાં કહી રહ્યા, ‘કુરુવંશને જીવંત રાખવા મેં ઘણા પ્રયત્ના કર્યાં. મા સત્યવતીની.જથ્થાનુ મેં પાલન ન કર્યું કૌરવા-પાંડવા કુરુવંશના રખેવાળ બની રહેશે તેવી આશામાં
પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૨
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩ ✽ પિતામહ
પિતામહ ✽ ૨૫૩