આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન
જે ઘટ ઉપનું એવું જ્ઞાનજી, ત્યાં તેહ થયું સર્વ સમાનજી;
જીવ ઇશ્વરનું પામ્યું નિદાનજી[૩], ત્યાંથી ટળીયું પ્રક્રુતિનુંભાનજી.
કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન
જે ઘટ ઉપનું એવું જ્ઞાનજી, ત્યાં તેહ થયું સર્વ સમાનજી;
જીવ ઇશ્વરનું પામ્યું નિદાનજી[૩], ત્યાંથી ટળીયું પ્રક્રુતિનુંભાનજી.