વ્યાસ પરાશર અને મત્સ્યગંધાનાં પુત્ર હતાં તેમનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન હતું પરંતુ જયારે તેમણે વિલુપ્ત થતાં વૈદિક વાડ્ગમયને ચાર વેદોમાં વહેંચ્યુ ત્યારથી તેમને 'વેદવ્યાસ' કહવામાં આવ્યાં આ ઉપરાંત તેમણે 'બાદરાયણ' પણ કહેવામાં આવે છે.

રચના ફેરફાર કરો

  • ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું વિભાજન
  • મહાભારત
  • બ્રહ્મસૂત્ર
  • યોગ ભાષ્ય
  • બ્રહ્મ પુરાણ
  • પદ્મ પુરાણ
  • વિષ્ણુ પુરાણ
  • શિવ પુરાણ
  • શ્રીમદ્ ભાગવત
  • નારદ પુરાણ


  • માકઁડેય પુરાણ

દ્ગ* અગ્નિ પુરાણ

  • ભવિષ્ય પુરાણ
  • બ્રહ્મવૈવર્ત પુરાણ
  • લિંગ પુરાણ
  • વરાહ પુરાણ
  • સ્કંદ પુરાણ
  • વામન પુરાણ
  • કૂર્મ પુરાણ
  • મત્સ્ય પુરાણ
  • ગરુડ પુરાણ
  • બ્રહ્માંડ પુરાણ
  • ૧૮ ઉપપુરાણ