શિવાજીની સુરતની લૂટ


(ઐતિહાસિક વાર્તા )


ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ




અ નુ ક્ર મ ણિ કા

પ્રકરણ
વિષય
પૃષ્ઠ
૧ લું શાહ આત્મારામ ભૂખણ તે કેાણ?
૨ જું ઇતિહાસ
૩ જું બહિરજી અને બેરાગી ૧૧
૪ થું મોગરાનો બહાર ૨૦
૫ મું મણિગવરીનો યત્ન ૩૧
૬ ઠ્ઠું બેરાગી ૩૯
૭ મું ઘેરો ૪૮
૮ મું શહેરમાં ચાલેલી લૂટફાટ ૬૮
૯ મું કિલ્લાની મંડળી ૭૭
૧૦ મું રાત માતાકા પેટ ૮૩
૧૧ મું પ્યારની વૃદ્ધિ ૯૨
૧૨ મું દુમાલનું મેદાન ૧૦૧
૧૩ મું મહારાજ શિવાજીની માટી કચેરી ૧૧૧
૧૪ મું દ્વંદ્ધયુદ્ધની માગણી ૧૨૧
૧૫ મું શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ ૧૩૦
૧૬ મું લશકરની હાલત ૧૩૮
૧૭ મું રમા ને મોતીને સમાગમ ૧૪૬
૧૮ મું મારવું કે મરવું ! ૧૫૪
૧૯ મું દ્વંદ્ધયુદ્ધ ૧૬૧
૨૦ મું કટાકટી-પરાક્રમ ૧૭૦
૨૧ મું સુરતની સુરત ! ૧૭૬
૨૨ મું ઝપાઝપી ૧૮૧
૨૩ મું “આલ્લાહ અકબર” અને “જય ભવાની” ૧૯૦
૨૪ મું બેવડો હુમલો - મણિનું પડવું - શિવાજીનું પાછું હટવું ૧૯૯
૨૫ મું બાદશાહી દરબાર ૨૦૫
૨૬ મું પરિશિષ્ટ ઐતિહાસિક સ્થિતિ ૨૧૪


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.