ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૪. ગંગા ! તને શું થાય છે ?

આ નવલિકામાં નક્કિ કરાયેલ ફોર્મેટને બદલે અલગ ફોર્મેટ કરાયું છે તે સુધારવું જરૂરી છે ? (પાના નંબર પ્રમાણે પેટા પ્રકરણ બન્યા તેની વાત છે.) સંપૂર્ણ પરિયોજનાની એકવાક્યતા માટે માર્ગદર્શનાર્થે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૨૧, ૩૦ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

Return to "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૪. ગંગા ! તને શું થાય છે ?" page.