નર્મદાષ્ટક
શંકરાચાર્ય




નર્મદાષ્ટક


શંકરાચાર્ય રચીત : || નર્મદાષ્ટકમ્ ||
સવિન્દુસિન્ધુ-સુસ્ખલત્તરંગભંગ-રંજિતં ,
દ્વિષત્સુપાપજાત-જાતકારિ વારિસંયુતમ્ |
કૃતાન્ત-દૂતકાલભૂત-ભીતિહારિ વર્મદે ,
ત્વદીયપાદ પંકજં નમામિ દેવિ નર્મદે || ૧ ||

ત્વદમ્બુ-લીન-દીન-મીન-દિવ્યસમ્પ્રદાયકં,
કલૌ મલૌધ-ભારહારિ સર્વતીર્થનાયકમ્ |
સુમત્સ્ય-કચ્છ-નક્ર્ર-ચક્ર-ચક્રવાક-શર્મદે ||
ત્વદીયપાદ પંકજં૦ || ૨ ||

મહાગભીર-નીરપૂર પાપધૂત-ભૂતલં ,
ઘ્વનત્-સમસ્ત-પાતકારિ-દારિતાપદાચલમ્ |
જગલ્લયે મહાભયે મૃકણ્ડુસૂનુ-હર્મ્યદે ||
ત્વદીયપાદ પંકજ૦ || ૩ ||

ગતં તદૈવ મે ભયં ત્વદમ્બુ વીક્ષિતં યદા,
મૃકણ્ડસૂનુ-શૌનકાસુરારિસેવિ સર્વદા |
પુવર્ભવાબ્ધિ-જન્મજં ભવાબ્ધિ-દુ:ખવર્મદે ||
ત્વદીયપાદ પંકજ૦ || ૪ ||

અલક્ષ-લક્ષ-કિન્નરામરાસુરાદિપૂજિતં ,
સુલક્ષ નીરતીર-ધીરપક્ષિ-લક્ષકૂજિતમ્ |
વશિષ્ઠશિષ્ટ-પિપ્પલાદ-કર્દમાદિ શર્મદે ||
ત્વદીયપાદ પંકજં૦ || ૫ ||

સનત્કુમાર-નાચિકેત કશ્યપાત્રિ-ષટ્પદૈ-

ર્ઘૃતં સ્વકીયમાનસેષુ નારદાદિષટ્પદૈ: |
રવીનદુ-રન્તિદેવ-દેવરાજ-કર્મ શર્મદે ||
ત્વદીયપાદ પંકજં૦ || ૬ ||

અલક્ષલક્ષ-લક્ષપાપ-લક્ષ-સાર-સાયુધં ,
તતસ્તુ જીવ-જન્તુતન્તુ મુક્તિમુક્તિદાયકં |
વિરઞ્ચિ-વિષ્ણુ-શંકર-સ્વકીયધામ વર્મદે ||
ત્વદીયપાદ પંકજં૦ || ૭ ||

અહો%મૃતં સ્વનં શ્રુતં મહેશકેશજાતટે ,
કિરાત સૂત-વાડવેષુ પણ્ડિતે શઠે નટે |
દુરન્ત-પાપ-તાપ-હારિ-સર્વજન્તુ-શર્મદે ||
ત્વદીયપાદ પંકજં૦ || ૮ ||

ઇદન્તુ નર્મદાષ્ટકં ત્રિકાલમેવ યે સદા
પઠન્તિ તે નિરન્તરં ન યાન્તિ દુર્ગતિ કદા |
સુલભ્ય દેહદુર્લભં મહેશધામ ગૌરવં
પુનર્ભવા નરા ન વૈ વિલોકયન્તિ રૌરવમ્ || ૯ ||