પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦ : ક્ષિતિજ
 


‘કેમ ?’ ‘જગતમાં આવીને દેહ અને મન થાકી જતાં નથી ?' ‘શાથી ?’ ‘આ દેહનાં બંધન, મનનાં બંધન, વર્ણનાં બંધન, સમાજનાં બંધન, રાજ્યનાં બંધન ! માનવી આ બંધન જીવવા જન્મે છે શા માટે ?’