આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધર્મજાળ:૩૫૯
પણ શા માટે આવી ઊંડી અને સ્થિર યોજના ?
ધર્મમાં પણ મમત્વ પ્રવેશ કરે ત્યારે, ધર્મમાં પણ વ્યક્તિગત મમત્વ
પ્રવેશ કરે ત્યારે ધર્મ પણ મુક્તિનો માર્ગ મટી જઈ બંધન બને છે !
મુક્તિ કે નિર્ણય શોધતા ધર્મમાં પણ ગુલામી !
ઘોડાના ડાબલા રાતની શાંતિમાં ઉમેરો કરતા હતા.
કયી ધર્મજાળમાં એ સૈનિકો ફરતા હતા ?