આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮:ક્ષિતિજ
સંભાળવા.'
‘પરંતુ વિશ્વઘોષનો તંત્ર માર્ગ તને સાધ્વી રાખી શક્યો ?'
‘મારી વિશુદ્ધિ વિષે પૂછે છે ?'
સુકેતુએ જવાબ ન આપ્યો. સાધ્વી ઝીણું ઝીણું હસી અને બોલી :
‘અશુદ્ધ હૃદય બને, દેહ નહિ.’
અને સાધ્વી કાંચનજંઘાએ સુકેતુનો હાથ ઝાલી તેનાં આંગળાંમાં
પોતાનાં આંગળાં ભરવી દીધાં.