પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગલોક : ૫૩
 

‘મને ન લઈ જાય ? હું પણ તારા દેવને નિહાળું.' ‘અદીક્ષિત લઈ જવાય નહિ.' શિ. ૪ નાગલોક : ૫૩ ‘હું દીક્ષા લઈશ. ચાલ, મને અહીં રહેવું ગમે છે.' ક્ષમા બોલી અને પાસે જ ઊભેલા ઉત્તુંગનો હાથ પકડી ઊભી થઈ. ઉત્તુંગને ક્ષમાનો સુંવાળો હાથ ખૂબ ગમ્યો.