આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છ સમારક ગ્રંથમાળા નં. ૬.

અકબર.
(રૂલર્સ ઑફ ઇંડિયા સીરીઝમાંના પુસ્તકનો અનુવાદ.)

કર્તા,
રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. બી. એ. એલએલ. બી.,

અમદાવાદ.
 

છપાવી પ્રસિદ્ધ કરનાર,
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી
રા. રા. હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ, બી. એ.,

આસિ. સેક્રેટરી, અમદાવાદ
 
આવૃત્તિ પહેલી.
પ્રત ૧ ૦ ૦ ૦.
 

અમદાવાદ.
ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.

સંવત ૧૯૬૯.
સને ૧૯૧૩.
 
કીમત આઠ આના.