તેથી આપણે ચોકસપણે નણી શકીએ છીએ કે આપણે દૃઢતાથી લડશું ને હિંમત નહિ મેલીએ તો આપણને અંતે જય મળવાનો જ છે.
આવતી કાલે કેટલાક સત્યાગ્રહીઓના દાખલા વિચારીશું.