આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હિન્દમાં અને હિન્દની બહાર,
જેણે જેણે, જ્યાં જ્યાં,
જાલીમોને
લોહી દીધાં છે, પણ આત્મા નથી દીધો,
એવાં શસ્ત્રહીન નરનારીઓને
સમર્પણ.