હિન્દમાં અને હિન્દની બહાર,જેણે જેણે, જ્યાં જ્યાં, જાલીમોને લોહી દીધાં છે, પણ આત્મા નથી દીધો, એવાં શસ્ત્રહીન નરનારીઓનેસમર્પણ.