આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાજા ગાદી પર આવ્યો, લશ્કર અને પોલીસખાતું પાછા કોરીયાને સોંપાયાં. જાપાને વચન આપ્યું કે કોરીયાની ખીજાચેલી પ્રજા જરા શાંત બની જશે એટલે અમારૂં લશ્કર અમે પાછું ખેંચી લેવાના.

૨૬