આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬

શિયાળ એલ્યે:–“અરે, જાએ મ્હારા ભાઈ! આમ ખાકાથી તે હી જવાય ? સમજુ માણુસ કદી એકલા અવાજથી ડરતા નથી. તમે હું આવે, તો હું તમને ઘાસ શી રીતે મતાવી શકીશ ?” ગધેડાએ કહ્યું: “ચાલા, આવુ છું. હુને તે જગ્યા તાવે.” એમ કહીને તે ફરી શિયાળની સાથે તેજ જગાએ ગયા. આ વખતે સિદ્ધ એને શિકાર કરવામાં ફ્રાન્ટે!. ગધેડાને જોતાંવારને તેણે જોરથી એને પેાતાને પો મારીને એના પ્રાણ લીધા. લુચ્ચા શિયાળની વાત લક્ષમાં લીધાથી ગધેડાએ જીવ ગુમાવ્યે, એણે વિચાર કરવાની તસ્દી લીધી નહિ. એજ એની મૂર્ખાઇ. પણ આટલેથીજ વાત પૂરી થતી નથી. શિયાળે પેાતાના શેઠને પણ છેતર્યાં હતા. સહુને એણે આ પ્રમાણે છેતો. ગધેડાને મારીને સિહુ નદીએ નહાવા ગયેા. તેના ગયા પછી શિયાળની ડાઢ સળકી આવી. મરેલા ગધેડાનું માંસ ખાવાને તે મહું અધીરા થઇ. ગયે તેથી એ ગધેડાના કાન અને કાળજાની ઉજાણી કરી ગયેા. સિહુ જ્યારે પા આવ્યે, ત્યારે હણે પૂછ્યું:- આ ગધેડાનુ કાળજી તથા કાન કયાં જતાં રહ્યાં કેમ જાતાં નથી.” શિયાળ એલ્યેઃ રાજા ! એમ કેમ કહેા છે. અને કાન અને કાળજી' હતાંજ કયારે ? કાન કાળા વાળા ગધેડા હાય તે વળી બીજીવાર આવે ખરા? એ ગધેડા કાન કાળજા વિનાને હતા; તેથીજ અહીં મરવાને આવ્યે.”