આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિપાદન કરનારી દરેક વાર્તા નીચે ટુંકસાર પણ આપવામાં આવ્યે છે. જેથી મતલબ સરલ અને સ્પષ્ટ થવા સાથે તેની અસર સંગીન અને સચોટ થયા વિના રહેશે નહિ, જેમને માટે આ પુસ્તકની રચના થઈ છે, તેમને જો આ પુસ્તક ઉપયોગી થઇ ષડરો, તા કર્તા પોતાના શ્રમને સાર્થક થયા સમજી, એ શિામાં કાંક વધુ સેવા કરવા ઉત્તેજીત થશે. પ્રસન્નવદન મિલારામ દીક્ષિત, આમલીરાન, સુરત. ૨૨-૧૦-૧૯૨૪,