આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨: બંસરી
ગૃહસ્થને વધારે ઓળખવા પડશે એમ માની સુરેશને હું તેણી વિરુદ્ધ છું એવો ભાસ થવા દઈ તેને અતિશય ગૂંચવી મારા પ્રત્યેનો તેનો અણગમો વધરાવી મેં તેને છૂટો કર્યો.
સુરેશને દૂર કરવાની મારે હવે જરૂર હતી. તેથી મારી તપાસમાં વિશેષ અનુકૂળતા મળે એમ લાગ્યું.