પણ સોંપશોજ નહીં ? અને આજ પછી ચોબાઓને મારા રાજમાં કોઇ પણ ઠેકાણે આ કામ માટે નજદીક આવવા દેવા નહીં. આ હુકમ સાંભળી બીરબલે કહ્યું કે, 'જેવો સરકારનો હુકમ.'
સાર--જાતી અભીમાન રાખનારાઓજ પોતાના જાત ભાઇઓના દુઃખો દુર કરી શકે છે.