આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાવ્યદોહનના બીજા ગ્રંથને નિચેના ગૃહસ્થોએ મતે ખરીદી આશ્રય આપ્યા છે. સર વિલિયમ વેડઅને બેરોનેટ, મહારાવ શ્રી સદ્ ખેંગારજી બહાદૂર જી. સી. આઇ. ઇ. કચ્છ, જુનાગઢના નવાખ સાહેથ્ય બહાદુર ઇડના મહારાણા સાહે શ. લક્ષ્મીદાસ ખીમજી ગાયકવાડ સરકારના કેળવણીખાતાના વડા રા.રા. હ- રાવિદ દ્વારકાદાસ કાંટાવાળા,