ભાઈ શુકલજી સાથે રવાના થઇ મહાત્માજી ા, ૧૦-૪-૧૭ ને દિવસે બાંકિપુર પહેાંચ્યા. ત્યાંથી સીધા તે આયુ રાજેન્દ્રપ્રસા ક્રને ત્યાં ગયા. ભાજી રાજેન્દ્રપ્રસાદ તે વખતે આઇન્ડિયા કાંગ્રેષ્ઠ મિટીમાં ગયા હતા અને ત્યાંથી જગન્નાથપુરી તરક ગયેલા હોવાથી છ સુધી પટણામાં આવ્યા ન્હાતા. ઘરે એક સાધારણુ નાકર તે, તે મહાત્માજીને ઓળખતા નહેાતા, તેથી તેણે તેમને એક મામુલી મામ સમજી શ્વાર બેસાડી રાખ્યા. એટલામાં મિ. મઝલ દુતે એ સમાચાર મળ્યા. તે દાડતા આવ્યા અને મહાત્માને પોતાને માં લઈ ગયા. ભાભુ કૃષ્ણુસહાય પશુ પાછળથી આવી પહુઁોંચ્યા. મહાત્માજીએ તે જ દિવસે સાંઝની ગાડીમાં મુઝરપુર જવાના કરાય , અને એ માબતના ખબર શ્રીયુત જીવતરામ ભગવાનદાસ કૃ- લાની ( ક્રિયર ભૂમિહાર બ્રાહ્મણુ કાલેજ-મુઝકરપુરના અધ્યાપક ) ને તારથી આપી દીધા. મહાત્માજીએ મકિપુરમાં ખે! દિવસ કરી જે કંઇ જોવાલાયક હતું તે બધું જોઈ લીધું અને ઠરાવ મુજ્બ સાંસ્ક્રે સુરપુર તરફ રવાના થયા. રાતના એક વાગે ગાડી મુઝરપુર પહેાંચી. માધેસર કૃપલાનીને તાર મળેલા હાવાથી તેમ્બે પાતાના ચેડા વિધાર્થીઓની સાથે સ્ટેશન ઉપર હાજર હતા. પ્રેફેસર સાહેશ્ મહાત્માને પશુા વખતથી ઓળખતા હતા, પશુ તેમના. પ્રત્યક્ષ દન કાઇવાર કર્યો ન હતા, એટલે તે રાત્રીના વખતે મહાત્માજીને પિગની ન શક્યા. પં. શુકલજીએ લોકાની ભીડ જોઈ કલ્પના કરી જે ઘણું કરીને મહાત્માજીને લેવા માટે જ આ લેકે અહીં આવ્યા આ સિરથી એક પત્રમાં મહાત્માએ લખ્યું હતું કે જે માણસ મને દીવાળ્યો છે તેને ક્યાં ખૂબ નથી. કાઇ અનણી જગાએ મને નાંખ્યું છે. આપણી નથી. ના માને છે કે અમે બન્ને ભિક્ષક ડીવા નો પરનું પાયખાનું પણ નથી વાપરવા દેતા. જ શી ? અપમાની પણાં (સર્જન) કીમાં છે એટલે અને પાકતી નથી.’ ખાવાપીવાની તે! વાત અહીંની વિચિત્ર દા ...