પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬

અસાધારણુ હુકમ ફરમાત્મ્યા છે તેવી રીતે આંતર રાવની લાગણી ફેલાઈ છે. - લખનાના “ એડવોકેટ ” પત્ર તા. ૨૪ મી એપ્રિલના અંકમાં સરકારને, મહાત્મા ગાંધી સામેના મુકદમા પા ખેંચી લેવા માટે અભિનદન આપતાં જણુાગ્યું કે “ કમિશ્નર સાહેબે જો જરા ઉંડા ઉતરી વિચાર કર્યો હત કેવું ખમભરેલું પગલું ભરી રહ્યા છે અને તેથી સમગ્ર દેશમાં, તાજેતરમાં નહીં અનુભવાયેલા કાટા ખળ બળાટ ફેલાત્ત તેની તેમને ગમ પડત... તેમ તે “ વધારે વિચાર અને મસક્ષત ચક્રાવ્યા પછી હુકમ પામે ખેચી લેવાયે। છે. એટલું જ નહીં, પશુ મિ. ગાંધીએ દૈવળ નિઃસ્વાર્થ ભાવે દાથ ધરેલા ચ્યા ઉમદા કામની અંદર સરકારે સહાય કરવાનું પશુ સ્વીકાર્યું છે. પરંતુ તાકરશાહીના રાહ એવા ભેખરેલા મને ઉંડા હૈય છે કે શબ્દોથી તે તે ન જ મપાય.’ 66 અફલાત્માદના ‘ લીડર ” પત્રે ૨૩મી એપ્રિલના અંકમાં એક લાંમા લેખ પ્રકટ કરી, પરણ્યના અથથી પ્રતિ સુધીના તિદ્ઘાસ આપી, મિશ્નરના હુકમને ગેરકાયદે ગુાવી, છેવટે લખ્યું કે -- હિંદુસ્થાનના કેળવાયેલા વર્ષ સંધ તિરસ્કાર અને છ પ્રભિલી ભાષા વાપરનાર માન. મિ. મેરશેદ જેવા અમલદારો પાતાના આવા વર્તનથી સરકાર સાથેના સહકારને સાવ અ બનાવી મૂકે છે.

  • .

માસના મદ્રાસ ટાઇમ્સે ” લખ્યું કે અમારા શિષ મુજબ મિ. ગાંધીને આપવામાં આવેલી ટિસએશ્લેક ટી