પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧

________________

૧૫૧ વિટીને મળ્યા. આ અને અમલદારાને મામાજી સંબંધી સૂર્યનાં ફલેક્ટર તથી પહેલેથી જ મળી ગઈ હતી. અહીં પણુ મેતિહારીની જેમ જીમાની સખાના આરબ કરી દીધા. ભીડનું તેા પૂછવું જ શું? તા. ૨૪ મીએ મહાત્માજી ખાણુ કારની સાથે લાકરિયા ગામ ગયા. ત્યાંના લોકોએ પાતાનાં દુઃખ રાઇ સંભળાવ્યાં, ન્હાનાં- ન્હાનાં બાળકાને પશુ મહાત્માજીએ પ્રેમથી પાસે ખેાલાવી કેટલાક સવાલ પૂછ્યા અને તેમને કાઠી તરફથી તેમ જ ઔા ગૃહસ્થા પાસેથી રાજની કેટલી દહાડી મળતી હતી તેની સંપૂ બાતમી મેળવી. જ્યાં આગળ લેકા પેાતાની જુબાનીએ લખાવતા હતા ત્યાં એતિયાના માજીસ્ટ્રેટ મિ. વિસે બ્રુને આવી શાડા વખત ખાટી થઈ બધું જોઇ લીધું, બાપુ કિશાર સવાલો પૂછી પૂછીને લોકાની હકીકત લગ્યે જતા હતા અને માજીસ્ટ્રેટની હાજરીમાં પણ લેકા નીડરપણે બધું લખાવતા હતા. મ. વિવિસને આ પ્રકારની તપાસથી સારૂં સંતાય થયા હોવા જોઇએ એમ પ્રજા માને છે. તે દિવસ મહાત્મક ત્યાં જ શકાઈ ગયા અને ભાયુ ખેશ્વરપ્રસાદ નામના ગૃહસ્થને ત્યાં રાત્રી ગુજારી, તે દરમ્યાન તે ઐરિયા કાના મેનેજર મિ. એચ. ગેલને મળ્યા અને તેમની કાફી તથા ગામડાં વિષે કેટલીક વાર્તાયત કરી, મહાત્માજી કાડીમાંથી નીકળી એક માજીસ દેડતા તેમની આ માશુસકાડીનો જ એક થઈ. તેણે કશું પેાતાના ઉતારા તરફ્ જતા હતા તેટલામાં પાછળ આવતા હૈાય તેમ લાગ્યું, નેાકર્ હતા એમ પાસે આવ્યા પછી ખાત્રી “ વાડીવાળા આપને કનડગત કરે એવી મને ડર લાગ્યા હતા અને તેથી હું એક બાજુ ઐતાઈ ચ્યાપની અને ડીવાળાસાહેમની બધી