મેં આપની પાસે જે વાત કર્યા કરી છે. તે પરથી આપ જે કાંધ મદદ કરી શકે તે મેળવવાની હું મા રાખું છું. તા. ૨૦ મે, ૧૯૧૭, } ખેતિયા, આપના સાચા વાદાર (સી)એમ. કે. ગાંધી. 8 આવા ઉકળાટમાં એગ્લેઇન્ડિયન ાપ ક્યાં સુધી શાંત રહી શકે ? ઈ. સ. ૧૯૧૫ માં ખાણુ માધ્યારે એક પંચ નીમવાની સરકારને વિનતિ કરી હતી એ વાત વાચા સૂધી નહિ ગમા ઢામ. તે વેળા નીલવાના પ્રતિનિધિ મિ. દિલગેટ તેવા કઈ પંચની તીમ- શુક્ર સામે સખ વાંધો ઉઠાગ્યેા હતા. પ ધીમે ધીમે સ્થિતિ એવી રીતે બદલાતી ગઈ કે નોલવાની મ્હોટામાં મ્હોટી શુભેચ્છક ગારરંગ સંરક્ષક સભા ”( સુરાપીગ્મન ડીફેન્સ એસસીએશન ) એક પંચ નીમી તપાસ ચલાવવાની સરકારને ભલામણું કરવા લાગી ગઈ. એગ્લા-ઈન્ડિયન પત્રો પણ એ હિલચાલમાં ઝૂકયા અને સર કાર ઉપર દબાણુ ચલાવવું શરૂ કર્યું. ઉત્તર હિંદુસ્થાનના આગેવાન એગ્લાઈન્ડિયન પત્ર પાયાનીઅરે ‘’ તા. ૧૫-૫-૧૭ ની બેંકમાં ચંપારણ્ય સભધે લખ્યું કેટ 6
રૈયત અને નીલવરો વચ્ચેના મતભેદની તપાસ ચક્ષાત્રવા તરતમાં જ એક પંચ નીમવામાં આવે તાડી એમ અમને લાગે છે. મિ. ગાંધીની તપાસનું કંઈ સારૂં પાિમ આવે એમ અમે નથી માનતા. પણ જો સરકાર પોતે જ એક પંચ નીમે અને અની શકતા બિનસરકારી તત્ત્વ દાખલ કરી નિષ્પક્ષપાતપણે તપાસ ચલા- વવામાં આવે તા એમ પક્ષાને પાતપેાતાની વાત રજુ કરવાના ત્ર- કાશ મળે, અને એ રીતે સ્થાયી શાંતિ જળવાઈ રહે. . tr ચક્રાસના મદ્રાસ મેઇલે ' મહાત્માજીની તપાસના સબંધમાં ટીકા કરતાં લખ્યું કે