રહે. અને આ માખી પશુ વિચારવંત પુરૂષના મગજમાં સંશય ન જ જૂનામાં જરા સખીય અલ હાય તે તે જાણે છે કે ચંળવળ (mulicious) ઝેરથી ભરેલી છે અને એ તુ પાર પાડવા માટે જ ચંપાયનો ઉપયોગ કરવામાંગે છે. પારશ્મનું ક્ષેત્ર પરત કરવાનાં કારણે નીચે મુજબ છે;— (૪) સારાય જીલ્લાને માલિક એક માત્ર ખેતિયા કા એક વેડ એસ્ટેટ ઋર્થાત્ સ્થાનિક સરકાર છે અને તિરહુત અને સારછુ- નાં ધાંખરાં ગામે નાના નાના શેરાડા અને જુદા જુદા રહેવાસીઓના હાથમાં હોવાથી તે કાર્ય ચળવળખાર ત્યાં જ અહીંની જેમ તાકાન શરૂ કરે તેા તેનું કાંઇ ઉપજે હિંહ. એ ચળ- વળના ઉત્પાદા દરભંગાના મહારાજા સામે ચળવળ ઉભી કરવાની જરાય ઈચ્છા રાખતા નથી. ( ૬ ) ચંપારણ્યમાં યુરોપીઅન જમીનદારોની મોટી સંખ્યા હાવાથી જાતીય મતભેદને ઉત્તેજિત કરી વિજય મેળવવાની સૌથી વધારે આશા રાખી શકાય. હું માનું છું કે મિ. ગાંધી જાતે તા શુદ્ધ હૃદયના પાપકારી પુરૂષ છે, પણ સાથે સાથે જરા બેજા- ગેપ અને અધશ્રદ્ધાળુ છે અને તેમાંય દક્ષિણુ આફ્રિકામાં મળેલી ઘેાડીઘણી કુતેહથી એના મગજમાં એવું ઠસી ગયું છે કે વિધિએ અને જગતના અન્યાય દૂર કરવા માટેજ જગતમાં જન્મ આપ્યા છે, અને એ ભ્રમણાને પરિણામે જીંદા જુદા સ્વાÒસાધુ મિ. સિંધીને રાળાનું નાળીએર બનાવી રહ્યા છે. એ સ્વાસાધુમાં (૧) વકીલે અને મુખ્તીઆરા જેમનાં ગજવાં, રૈયતાના ઘણાખરા ઝગડાઓ વગરપૈસે નીલવરા પતી આપે છે. એથી ભરાતાં નથી; (૨) માજના અને શેલારકાશ જેનીલવાને લીધે મેચમાં વ્યાજ ઉધરાવી શતા નથી અને મીનદાયની રાત્રિના દેવા