ખાસ અર્ધો શાક સુધી ગાળા દીધા પછી કાઈને વિચાર થાય આપણે જે ક્ષમ કરીએ. એમ કેટલાક કામે વળગે અને સ્વયંસેવકાની પાસે આગ્રહપૂર્વક કામ ડાવે. આ એક સાધારણું અનુભવનું વન છે. ત્યાં જે ત્રા શાળા સ્થપાઈ હતી તેમાં એકમાં પૂજ્ય કસ્તુરબા, એલગામવાળા શ્રી. સામણુ તથા બીજા કેટલાક હતા. આ શાળામાં સગવડ ઓછામાં એછી હતી તે તરાષ્ટ્રની વધારે પાસે હોવાથી ત્યાં ઠંડી વધારેમાં વધારે પડતી હતી. મા શારીરિક અગવડ ઉપ રાંત ત્યાંની પાસેની કાઠીયાળે એમન સાહેબ બધા નીલવામાં અદ્ભુ ખરાબ ગણાતા. એટલે જ મહાત્માજીએ પૂ. કસ્તુરબાને ત્યાં રાખ્યાં હતાં. રહેવાની ઝૂંપડી ઉપર રૂ વેરાઇને પડયું હોય એવું ઝાકળ સવા- રમાં બાઝી ગયેલું જોવામાં આવે. પૂ. આ ગામમાં કરવાનું તથા દવા આપવાનું કાંમ કરતાં અને શ્રી, સામજી શાળા ચલાવતા. આપા દાસ્ત ઈનિ સાહેબથી આ સસ્તું ન ગયું. ગાંધી ઉલાડે પગે કરી, કપડાંની સાદાઈ રાખી લેકામાં અંધ ધશ્રદ્ધા પેદા કરી તેને લાભ ઉઠાવવા માગે છે એટલું જ નહિ, પણ એ ખીજી રાજ- કીંગ ચળવળા ઉપાડવા જ્યારે જ્યારે ગુજરાતમાં ય છે પૈતાના ન છાજે એવી ટીકા ત્યારે ત્યારે પણ {િસસ ગાંધી અહીં લેાંકાને ઉશ્કેરણી કરવાનું પતિનું કામ જારી રાખે છે વગેરે તેણે વર્તમાનપત્રામાં કરી. રાજકીય બાબ- તેથી ફળ અલિસ, કેવળ ભૂતયાથી પ્રેરાઇને જાગીને વા આપવાનું કામ કરનારાં, દેહાતી ભાષા તા ખેટલી પણ ન જાણે અને હિંદુસ્તાની પણ માંગ્યુંતૂટયું ખેલે એવાં, તથા જે આક્ષેપ સાહેબે કર્યા તે આક્ષેપ વિષે કાઈના ગુજરાતીમાં સમા ની પતુ ન શકે એટલ્લા થોડા અક્ષરજ્ઞાનવાળાં બા એ આ ઉશ્કેરણી કરનારાં લાગ્યાં ! ઈર્વિન વિના શિષ્ટાચારશૂન્ય નીલવરને બાકામાં વાય .
- _*0* %als +