પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩

વખતે ન જશુાઈ, જેઠીવાળાઓએ થાડા વખતને માટે પ જમીન લીધી હતી તેમને સરકારે કહ્યું કે જો તમે “ખવામ” ના વેરેટ વસુલ કરવાનું બંધ નહીં કરા તે સરકાર શ્રીજી વાર પટ્ટો નહીં કરી આપે. પણ એ ધમકીની સાથે એક એવી વાત ઘુસાડી દીધી કે જેથી એ ધમકી બિલકુલ અવગરની થઈ પડી. કેટલું તા સૌ કાઇ જાતું હતું કે હવે ગળાની ખેતીમાં નીલવરોને કઇજ લાભ ન હૈાવાથી તે ગળીનું વાવેતર કરાવવા ખુશી ન્હોતા. છતાં સરકારે ફરમાવ્યું કે કરારપત્ર પ્રમાણે કાઠીવાળા ગળી વાવવાનું માકૂફ રખાવે અને તેને બદલે મનાજ વાવવાની મંજુરી આપે તે અલબત્ત તે ‘ ઉર્જાની મ વસુલ કરી શકે. કાઠીવાળા તા અસ આવી કાઈ એક બારીકીની જ શેધમાં હના. તેમને પૂરેપૂરા ભાગ મળી ગયો. હુવેગળીનો તેમને કંઈ જરૂર ન્હાતી, એટલે ગળો વાવવાનું બંધ કરી રૈયત પાસેથી હુરા ને તે વસુલ કરવાનું શરૂ કરી દીધું. આટલું છ્તાં નીલવરેશને આ સ્થિતિ સંપૂર્ણ સંતોષકારક ન લાગી. વારવાર સરકારને પૂછ્યું પડે, હરહંમેશ સરકારની ખલગીરી રહ્યાં કરે એ તેમને અસહ્ય લાગ્યું. એટલે તેમણે કાયમને છૂટકા મેળવવા એક નવા જ માગ ફોધી કાઢ્યા.

ખેતીયા રાજ્યમાં નીલવા એ પ્રકારના કવાળી જમીન ધરાવે છે. કેટલાંક ગામો એવી છે કે જે ખેતીયા રાજ્યે નીલવાને કાયમી પટ્ટે આપી દીધું છે. કાયમી પટ્ટાવાળા જમીનદારા ખેતીયા રાજ્યને દરવર્ષે નક્કી કરેલું મહેસુલ ભરી જાય, તેમાં કાઇથી કંઈ વટ ન થઈ શકે. રાજ્યને આા ગામે સાથે કંઇ સમૃધ નહીં. વરસ દહાડે મહેસુલ ભરી જવા સિવાય કુલ સત્તા એ પટ્ટાદારીની રહે. મહેસુલની આવક થયે તે તેની ઉપરના બધે! હુ પટ્ટાદાર જમીન '