દલપતરામ. ૨૧ શુષ્ક થઇ પડશે. નેવું ટકા સંસ્કૃત શબ્દોમાં યેાજાયેલી ગણાદ્ધ અક્ષરમેળ કવિતામાં પ્રાસાનુપ્રાસતો ખામી કદાચ માલૂમ પડે નહિ, પણ એમણે જે પદ્ધતિ નિર્માણ કરી હતી તેમાં, તેટલા સંસ્કૃત શબ્દો આવવાના ન હેાવાથી, અને માત્રામેળ છંદોમાં પ્રાસની આવશ્યકતા સાહિત્યના પ્રાચીન માન્ય ગ્રંથામાં પણ ખતાવેલી હાવાથી, પ્રાસાનુપ્રાસ વગરની કવિતા એમણે સદ કરી ન હતી. પ્રાસાનુપ્રાસ વગરની કવિતા ગૂજરાતી ભાષામાં માધુની હાનિ છે. એ વાતતે, હાલના પણ કેટલાક વિદ્વાનેનો પેઠે, એમતેા અભિપ્રાય નક્કી થયેા હતેા. કેવળ ગૂજરાતી ભાષાની કવિતામાં પ્રાસ ન હોય તે', કેવું લાગે તે જીએ; કવિ દલપતરામે “ સારૂં કામ કરવા વિષે ” એ વિષય ઉપર એક કવિતા લખી છે; તેમાં લખ્યું છે કેઃ~ kr “ તમે વિચારે હિત જો તમારૂં; “ કશ કરેા કાંઈક કામ સારૂં. 2 વાંચીએ કે, >> આ બે લીટીને જો ત્રાસ વગરનો કરી નાખીએ અને પછી તમે તમારૂ હિત જે વિચારે; સારૂં કા કાંઇક કામ નક્કી. તે એમાં આપણને સહજ સમજાશે કે, નીચેની એ લીટીએ કરતાં ઉપરની એ લીટીઓ વાંચતી ઠીક ગમે છે; અને ડીક ગમવામાં જ દિવેલપતરામના વિચારની વાસ્તવિકતાને સમાવેશ થઇ જાય છે. જ્યારે પણ મારા સુજ્ઞ નવશિક્ષિત વિદ્વાન મિત્રોને કે, Gandhi Heritage Portal C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ
પૃષ્ઠ:Dalpatram.pdf/૩૨
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
દલપતરામ.