અન્ય સજ્જનો તરફથી મળેલા પુસ્તકા:-
શ્રી લઘુકાવ્ય ખત્રીસીલેખક મુનિશ્રી છેટાલાલજી, વઢવાણુકેમ્પ.
ક૬ પુ×૭, પૃષ્ઠ ૯૬, કાગળ એન્ટીક, પૂર્વ સામાન્ય, મૂલ્ય ના.
તત્ત્વવિચારદીપક ( હિન્દી )—લેખક સ્વામી શિવાનંદજી-ગોધરા. કુદ
શા×૧૦, પૃષ્ઠ ૧૪, પૃડું સાદું, મૂલ્ય નથી લખ્યું.
ભક્તિદણ અથવા આત્મપ્રસાદ—અનુવાદક પટેલ ચતુરભાઈ ખાખરભાઈ
પ્રકાશક, પટેલ મેાતીભાઈ લક્ષ્મીદાસ-આણંદ. કંદ પુત્ર, પૃ ૧૯૨, કાગળ
એન્ટીક, પૃડ સાદું, મૂલ્ય ન
ભાગીરથીની ભૂલ્ય—લેખક રમણીક અ. મહેતા, પ્રકાશક આર. રાય
એન્ડ કંપની, ગીરગામ મુંબઇ ન. ૪. ૩૬ ૫×૭, પૃષ્ઠ ૨૪, કાગળ એન્ટીક,
પૂરું પાર્ક, મૂલ્ય રા.
અમરગઢની અમેધા—લેખક અને પ્રકાશક દત્તદેવ જનાર્દન શર્મા,
મુ. ચાંદોદ. પૃ ૮૮, પૃરું સાદું, મૂળ લખ્યું નથી.
શ્રી રંગમાળા તથા શ્રીકૃષ્ણકીનાંજલી-લેખક રંગનાથ શંભુનાથ
ધારેખાન, રાયપુર-અમદાવાદ. પ્રકાશક મેાહનલાલ ચુનીલાલ કાઠારી, રાવપુરા
રેડ વડાદરા. કદ પુ×છા!, પૃ ૧૪૨, કાગળ એન્ટીક, પૃષ્ઠુ’ સાદું, મૂલ્ય ગા.
મ્હારા ધર્મવિચાર ભાગ ૧ લે—લેખક ઉપર પ્રમાણે. પ્રકાશક
માણેકલાલ અખારામ ડાકટર-વડાદરા. કદ પુ×૮૫, પૃ ૧૮૦, કાગળ ગ્લેજ,
પૂરું સામાન્ય, મૃત્યુ પા
વાર્તાનું શાસ્ત્ર——લેખક ગિરિજાશંકર ભગવાનજી બધેકા. પ્રકાશક ભટ્ટ
નૃસિંહપ્રસાદ કાળીદાસ, દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભવન-ભાવનગર. કદ ૬×ટડા, પૃષ્ઠ
૨૯૬, કાગળ ગ્લેજ, પૃં સાદું, મૂલ્ય ૧).
શ્રી મદુપદેશ કુસુમમાળા—યોજક મુનિશ્રી છેાટાલાલજી. પ્રકાશક શાહ
લક્ષ્મીચંદ ઉજમશી, −અકલેશ્વર, કદ કા×પ, પૃ ૮૦, મૃત્યુ સદુપયોગ.
ત્યારે કરીશું શું?—અનુવાદક પાંડુરંગ વિઠ્ઠલ વળામે. પ્રકાશકઃ-
દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર, સત્યાગ્રહાશ્રમ સાબરમતી. કદ પુત્રછા, પૃષ્ઠ ૨૪૮,
કાગળ ગ્લેજ, પૂરું સાદું, મૂળ ના.
પ્રેમ-ભાષાંતરકર્તા-કલ્યાણજી વિઠ્ઠલભાઇ મહેતા. પ્રકાશક નવયુગ મદિર,
સુરત. કદ ડા×૬ના, પૃ′ છર, કાગળ ગ્લેજ, પૂઠ્ઠું સાદુ, મૂલ્ય ના.
ચિત્રમદિર-લેખક અને પ્રકાશકશાહ મેહનલાલ ચુનીલાલ ધામી,
પાટણ. કદ પત્રકા, પૃષ્ઠ પર, .કાગળ ગ્લેજ, પૃ′′ સાદું, મૂલ્ય .
કુમારિકાને પત્રાઃ-~-પ્રયાજક અને પ્રકાશક માવજી દામજી શાહ, ખાજી
પી. પી. જૈન હાઇસ્કુલ સંખઇ. કેદ પછા, પૃષ્ઠ ૪૦, મૂલ્ય .
Gad Lage Portal