આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દર્શનિકા ૧૫૬ શું ગુલામા બની એહવા ઈશના માનવી એમ એ ઈશ પૂજે ? બેસી ઘૂંટણ ઉપર કે પડી ભાંય પર ઈશ એ પૂજતાં સર્વ જે ; રીઝવવા ઈશની સ્તુતિ કરે, ઈશને સ્નેહ તે ખુશામત કરે શીશ નામી : ઔદાર્યને પરમ ભંડાર જે ઈશ તે શું કરાવે ગુલામી પરમ ધિક્કાર તે ભયતણા ધર્માંવાદનું ધુમ્મસ ભાવ સૌ ઊપજે એ ગુલામી વિષેથી ; ખંડ પ જીવન ધિક્કારીને જગત ધિક્કારતા, ક્લેશ કરી હારતા મનુજ તેથી ; માગતાં નહિ મળે, આશ કા નહિ ફળે, ઈશ એ નહિ ચળે કાઈ રીતે જીવન જો હાય કરવા ગુલામી સદ્દા, તા ન કા જીવવા ચાહ્ય પ્રીતે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

19/50

૧૬૯