આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૮
સમતાથી ભર્યો
માનવીને જવું નિત્ય ઊંચે ;
ભાવને મુદ્ધિની
ઢાર જેવી અધમ વાસના રાખતાં
એની ઉરપ્રૌઢિને શું ન ખૂંચે ?
ધૂળને ચારથી કંઈ જ વધુ શું નથી ?
ખાન ને પાન શું અંત તુષ્ટિ ?
દેહથી પર નથી મનુજમાં કંઈ જ
કે ન તે ચાહ્ય કંઈ અવર પુષ્ટિ
માટીનેા માનવી માટીમાં મળી જશે,
તેથી શું માનવીજીવન ખાટું ?
પલકરંગી બધાં જાય પીછાં ખરી,
તાય ભાસે ઉષાજીવન મેારું;
દેહને પાષતાં પાપ
કશું યે નથી,
તે તજી
અન તત્વની સાંકળી
પણુ મહીં
ખંડ
શકે ન્યાતિ એ દેશું,
ન અટકે જીવનમાં દમકતી.
૧૮૪
રજ રહી જે ચમકતી,
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
34/50
અનંતત્વની સાંક્ળી
૧૮૪