આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૨૦૧
પ્રભુતણી આશિષ વરસતી રહે સદા
વિશ્વ પર તેના અમૃત જેવી ;
જેતુની જેટલી ખુલ્લી બારી હશે,
આત્મ
ઝીલશે તેટલી તેવુ તેવી ;
પરમાત્મને યેાગ એ ખારીમાં,
નિત્ય પરમાત્મ જોતા રહે ત્યાં ;
આત્મ જો બારી એ નોંડુ ઉધાડી શકે,
તે। પછી પામશે યાગ એ ક્યાં?
ખંડ ૬
તાય એ ખારી પર મેધની ધારશી
પ્રભુતણી આશિષા નિત્ય પડતી :
ખાલ તું, ખેાલ તું, એમ કંઈ ખેાલતી,
ત્યાં ટંકારા કરી રહે તતડતી ;
ફાટ ખાઈ ગયા આગળા તાડરો,
ન તત્વની સાંકળી,
તિમિરમાં રાચતા માનવી નિરખો
ખારી જવ ખાલી ત્યાં નજર કરશે,
અમૃત પ્રભુનાં કશાં સભર વસે !
૨૧૭
Gandhi
Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
17/50
અનંતત્વની સાંક્ળી
૨૧૭