આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૨૦૨
માનવીજીવનનાં ત્રાજવાં જગતમાં
સતત રહે ડાલતાં તાલ કરતાં,
નહિં જ સ્થિરતા
નહિ જ
ઘડીક
ત્રાજવું જાય પાછું ઉપર ત્યાં ચડી,
તે પડે હૃદયની આશ જૂફી.
પલક પામતાં કાઈ દિન,
આરામમાં કામ કરતાં ;
આનંદનું
વાજવું ઊતરતું,
જોઈ ભરવા જતા મનુજ મૂઠી ;
અન તત્વની સાંકળી
ખ’ડ ૬
વિધિતણા હાથ એ ત્રાજવાં ધરી રહ્યો,
ત્રાજવાં નહિ જ સમતલ રહેતાં :
સતત આનંદ ને શેકનાં ડાલને
નવનવું વિધિતણે હાથ દેતાં;
નહિ ભલાને મળે સતત આનંદ, કે
હિનૂરાને સદા
શેકહિસ્સા :
જીવન જોખાય કૅ માનવી, શું હશે ?
કેમ
સમાય એ અજય કિસ્સા ?
૨૧૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
18/50
અનંતત્વની સાંક્ળી
૨૧૮