આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૯
જે વિચારા ખતે શબ્દ તે કાર્ય, તે
કાણ જોઈ શકે મૂર્ત્ત રૂપે ?
બધા ભાવ મુખ પર રહે તરવરી,
તે જણાશે કયા હૃદયરૂપે ?
પાંદડાંમાં લીલા જે લસી છે રહી,
તે કદી ખીજમાંથી કળારો ?
સર્વ આ સૃષ્ટિસર્જન થયું ક્યાં થકી,
મૂળ તે કેમ જોઈ શકાશે ?
સર્જનારે। સદા છે જ સર્જન વિષે,
સર્વને અંતરે વાસ એને ;
ભાવ તે ૪૫નાથી થયું કાવ્ય તે
કેમ છૂટા કરે ોગ તેને ?
કેમ સ’ન કદી જોય સક જગે,
ફળ
જે થયું પાણીથી ફીણ જેવું ?
થયું ફૂલને હૃય સંતાઇને,
પણ ન જાણે હશે ફૂલ કેવું ?
વિશ્વચૈતન્યને યાગ
ખંડ ૭
૨૫૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
8/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૮