આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૦
સર્વ બ્રહ્માંડનું કેંદ્ર અણુદીઠ જે,
તેથકી સર્વ આ જીવન જાગે ;
વિશ્વચૈતન્ય, પ્રભુ, અંતરાત્મા કહે,
સર્વત્યાંથી જ લાગે ;
જે સર્વ રહે ઊગતું,
ખીજે રહે તત્ત્વવાસે ;
પૃથ્વીની દૂં ને સૂર્યચુંબનથકી
તે જ
જાગી સ્ફુરતું ભરે વનશ્વાસા.
ઊગતું
ખીજમાંથી જ
પવનપાંખે ભરી પાંખ પક્ષી ઊડે,
સિંધુજળમાં તરે મચ્છ સરતાં ;
વનવને, ઉપવને, લલિત લીલાથી
વિશ્વચૈતન્યને ચેાગ
વૃક્ષ ને પુષ્પ સોંધ્યું ભરતાં;
પ્રાણીઓ, જંતુએ, પ્રકટ ચેતનભર્યાં',
રે દિસે સ્થિર પડ્યું જડ બધું જે ;-
સર્વ તે કેંદ્રની પ્રેરણા પામતાં
પુનઃસૃજ નલીલામાંહીં ગુંજે
ખંડ ૭
૨૫૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
9/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૯