આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૮
વિશ્વચૈતન્યની મૂર્તકવિતા સમું
રહે સકળ વિશ્વ અદ્ભુત
જે મહાકાવ્યકર્તા રચેવિશ્વ એ,
એ જ
કલ્પનાઘૃક્ષ જે માનવીમાં ખીલે,
તે પ્રભા એ જ
સર્વ તેનું જ સર્જન સુહાતું ;
ચૈતન્યની પ્રેરણાથી રચે
કવિજને નવનવી સૃષ્ટિ નિજની ;
રચાતું ;
નવલએ સૃષ્ટિસર્જનતણી
કલ્પના
નવ ઊઠે સ્થૂળ પંચેંદ્રિયાથી ;
જ્ઞાન જે માનવીએ જગે મેળવ્યું,
ચૈતન્યબીજની.
તેથી અદકું ન કહેવાય કાથી ;
જાણીતા મુલકમાં જ્યમ પ્રવાસે જતાં
વિશ્વચૈતન્યને ચેાગ
[< s
૨૬૭
કા અજાણ્યા મુલક નહિ જશોધે ઃ
નવલસર્જનતણી કલ્પનાને ય એ
ઇંદ્રિયા પાર ચૈતન્ય મેધે !
છે
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
17/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૭