આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૬
આપણા આત્મનું કેંદ્ર જ્યાં
ત્યાં જ આંતરજીવન
ઊર્મિનું
સત્ત્વ ખાળી શકે, તે પછી
આપણે
સિંધુના સત્ત્વ માટે ન પૂછે ;
હૃદય જે નિત્ય ઢાકા પડે,
છે જ તેવા અનંતવહેંચે ;
આપણાંએ જ સ્પંદન વિષે કમ તા
એ અનંત-વસ્પંદન ન લહીએ ?
શાધીએ,
વિશ્વનું છે ;
વિશ્વચૈતન્યને યોગ
આત્મનું કેંદ્ર એ આપણું ઘર ખરું,
એ જ વિશ્રામરુ સૌનું અંતે ;
જીવનનાં યુથી થાકી પરવારી ત્યાં
આખરે આવવા સર્વ ચિંતે ;
અહીં જ આરામ છે, શાંતિ સુખધામ છે,
અહીં જ આનંદ છે શુદ્ધ સાચા ;
જીવનની પૂર્ણતા જીવન એ માણશે,
છે ફૂટે કાયનેા કુંભ કાચા !
૨૮૫
ખડે છ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
35/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૫