આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૯
ક્યાંથી દર્શન મળે વિશ્વચેતન્યનાં,
મનનું ?
બિંબ
જો ન દર્પણ રહે સ્વચ્છ
ક્યાંથી પડે મલિન મુખપાટ પર,
જે ન તગતગ કરે તેજ તનનું ?
વિશ્વચૈતન્ય રહે ગૂઢ ખાવાંતરે,
નવ પડે શોધવા દૂર જતે ;
છે હવા સર્વને કાજ વ્યાપી જંગે,
સૌ ભરે શ્વાસમાં તેડુ લઈને.
ક્યાંથી દર્શન મળે પરમ નિરૂપનાં,
જો ન દર્પષ્ણુ સદા સ્વચ્છ રાખેા ?
દેથલું એક દર્પણ મળ્યું મનતણું,
આપશે તેજ કા
ભાસ ઝાંખા ;
વિશ્વચૈતન્યનું તેજ ઝીલી શકે
જેવું પરિમાણ રહે પાત્રતાનું :
સૂર્યની શુદ્ધતા સૂર્યમાળા ભરે,
વિશ્વચૈતન્યને ચેાગ
ખંડ ૭
તેમ ઝાકળતણું બિંદુ નાનું !
૨૮૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
38/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૮