આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૭૮
જ્યાં લગી સત્ય અંતરપ્રભા ખૂલી નહિ,
ત્યાં લગી સત્ય આનંદ ક્યાંથી ?
રાંકડી ગાય જેવા પડ્યો જીવ રહે,
જો પ્રભા એ ન નિજ કાય નાથી ;
વ્યેામમાં વીજને જેમ દારાદિસે,
ત્યમ પ્રભાદેાર એ છે કરાડે;
માનવીવૃક્ષના થડ થકી ટાંચ તક
તે વીંટાતે રહે જીવન જોડે.
જીવનની શક્તિએ સર્વ અવ્યક્ત જે,
તે વહે ગુપ્ત એ દારમાંથી ;
વિશ્વચૈતન્યનાં દ્વારને ભીડતા
એ જ દારા અને મેાક્ષસાથી ;
દ્વાર એ ખાલવા, બ્રહ્મશું મેલવા,
ધ્યાન
ખ’ડ ૭
યુગયુગે મેગીજન મથન કરતાં;
તે ધારણા નહિ કશા કામનાં,
જો ત એ ારના બંધ હરતાં !
વિશ્વચૈતન્યના યોગ
૨૯૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
47/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૯૭