આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૮૧
જીવન માયા સમું છે, થયું તેથી
શું ?
શું થયું જીવન છે સ્વગ્ન
જેવું ?
મૃગજળ
સમું ?
જીવન એવું ?
શું શું જીવન કે વ્યર્થ
જીવન
અગર આભાસ
એ છે જ : એ સત્ય
વત
જીવન જીવનાર શું નહેાય સાચે ?
જીવન છે સત્ય ચૈતન્ય આ જગતનું,
હાય કાયા ભલે કુંભ કાચા !
ખડ ૮
કુંભ એ ભાંગતાં ઘાટ પણ ભાંગશે,
તદપિ નહિ કુંભની મૂળ માટી ;
છે કળાસ્મરણ કુંભારના મગજમાં,
તે સજીવન કરે વારિ
છાંટી ;
જે છે મળ્યું તે પડે જીવવું,
વ્યર્થ મલ્યે ન તે વ્યર્થ થાશે :
જીવનનું વ્ય
કયમ ભૂલવું ?
પવનસુસવાટ દેખાય નહિ, તેાય તે
ફૂંકતા કૈકને તાણી જાશે !
૩૦૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
3/50
જીવનનું કર્તવ્ય
૩૦૩