આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૯૪
સર્વ અજ્ઞાનને કાઢવું જગતથી,
એ જ
૨૯૪
અજ્ઞાન
જ્યાં
અભિલાષ હા માનવીના !
માનવીજીવનનાં કળણુકર્દમ બધાં
જીવનના
ઊપજે એ જ અજ્ઞાનમાંથી ;
અગ્નિને ચેતવી તે ન ભડકા કરી,
તેા ધુમાડા જશે કેમ ત્યાંથી ?
જીવનનું યંત્
છે નરકની વેદના,
સક્કા સૌ રહે પાપભીના ;
માનવીબુદ્ધિને ડામ ક્યમ રાખશે ?
ઠામ રહેતું વધે
વનમાં સતત આગળ જવું,
અગર સૌ જીવનરસ રહેવું ખાઈ;
પાણી રહે ઝેરી ગંધાતું, તે
બાંધ્યું
વહેતુ પાણી સદા સ્વચ્છ રહેશે ;
તેમ આ બુદ્ધિને વહેતી રાખેા સદા,
ન રહે ઝેર અજ્ઞાનવેશે !
કે
ખડ ૮
નહિં જ કાઈ;
૩૧૬
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
16/50
જીવનનું કર્તવ્ય
૩૧૬