આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૪
માનવી નિજ વિચારારૂપે જન્મ લે,
તે વિચારારૂપે જીવન જીવે ;
સર્વ આચાર તે કર્મરૂપ કાયનાં
તે।
એ વિચારી રૂપી વસ્ત્ર સીવે;
પછી એ વિચારા વિષે છે વસી
માનવી જીવન કરી મહત્તા ;
જગતનાં સર્વ આચાર તે કર્યું પર
છે વિચારાતણી પૂર્ણ સત્તા.
જે
વિચારાકી જન્મબંધન મળ્યું,
તે વિચારાયકી જ મુક્તિ લાવે ;
વિચારાતા રંગ સંકેલીને
સૌ
એક ત્યાં શુભ્ર જ્યેાતે સમાવેશ કે મનશની ભલીએ જ જશેાતની, એ જ છે મુક્તિપથ જ્ઞાનયેાગે ; છે અમૃતબિંદુ અમરતાતણું આત્મ ઉદ્દારવા જન્મએધે ! એ જ જીવનનું ગ ખડ ૯ ૩૩૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા
36/50
જીવનનું કર્તવ્ય
૩૩૬