આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૫
ભાવના જે રહી તે જ વાસ્તવિકતા,
તે જ
સત્ય
માનવી કેડ કે માનવી
પ્રકટ
સૃષ્ટિ પણ છે અનંતત્વની ભાવના,
શાશ્વત જગતનું ;
આત્મ
એ જ
છે. આદિકલ્પન
અગતનું ;
આ પ્રકૃતિ શું ખાદ્ય વૈજન નથી
સુચિત આંતરસૃજનશક્તિ કેરું ?
જીવનનું કન્ય
ખીલવતી સાંતમાં સત અનેરું !
સર્વ આ પ્રકૃતિનાં રૂપ તે દશ્ય તે
ક્ષિણક માયા સમા છે વિકારી ;
એક પરમાત્મની
ભાવનાથી ખધાં
વિકસતાં
રૂપ કે દૃશ્યમાં
દિવ્યતા
ખડ ૮
જાય નવરંગ ધારી ;
દિવ્યતા નવ મળે,
છે રહી ભાવનામાં :
આત્મના કેંદ્રશું યેાગ ફરી સાધવા,
૩૩૭
ભાવના વિષ્ણુ ખાં સાધ્ય શામાં ?
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
37/50
જીવનનું કર્તવ્ય
૩૩૭