આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૩૩
માનવીસિંધુ આ આપણા ઊકળતા
હૃદયમાં મારતા રહે ઉછાળા ;
વિશ્વવિસ્તૃત કિનારા ઉપર ઊર્મિએ
સતત પછડાઈ ભરતી
કાળા ;
છે કિનારા ઉપર પાળ ફરતી પડી,
નહિ હજી સિંધુએ ભેદી શકતા ;
પાળને તેડવા મથન માજાં કરે,
ાય ત્યાં સિંધુ કૂદી અટકતા.
સિંધુનું મથન
પામવા
એક એ ધ્યેય
સર્વ મા
વિષે નાદ જેતે ;
શું કિનારાતણી પાળ અનભેદ્ય છે?
પાળ
ચેાપાસ રહે ચાલતું,
સત્ય ઉદ્દેશ એને ;
માટે પછાડા ભરે,
જીવનનું કન્ય
ખડે ૮
ફરી ફરી ત્યાં કરા યત્ન ખંતે !
તાડી કદી ધ્યેય એ પામશૅા,
સિંધુ ને વિશ્વ બની એક અંતે !
૩૫૫
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
5/50
જીવનનું કર્તવ્ય
૩૫૫