આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૧
કિરણમાં જે વસે ઝળકતું તેજ, તે
ઊતરે મૂળ નિજ ન્યાતિમાંથી ;
પકડવા જતાં
કિરણને
તાડવા કે
કિરણ તે તેજ ઊડી જાય ત્યાંથી ;
ન્યાતિમાંથી જ છે જ્યેાતિનાં કિરણ, તે
કૈાતિ વિણ ક્યાંથી અસ્તિત્વ રાખે ?
ઊંડું સરવરતળે જ્યેાતિભર નભ ઝળે,
ઝાલવા તેહ કર કાણુ નાખે ?
ખંડ ૯
બ્રહ્મસુખ વ્યાપતું સફળ પ્રહ્માંડમાં,
પકડાય બ્રહ્માંડમંડે ;
જ્યેાતિના કિરશું સુખ દિસે ઝળકતું,
પણ પૃથક્ વસ્તુમાં રહે ન પડે;
જો રહે સત્ય સુખ સર્વમાં વ્યાપતું,
તે જડે તે ન કાઈ વિભાગે ;
સ્નેહમાં સુખ ખરું છે વસ્યું,
વિશ્વસ્નેહે કદી સુખ ન ત્યાગે.
વિશ્વના
સ્નેહના વિશ્વધ
૩૬૫
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
15/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૬૫