આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૮
આનંદનું ખીજ માંથું પડ્યું
માનવીઅંતરે છેક ઊંડું :
અમર
દુઃખ કે વેદનાથી મરે નવ કદી,
જાય તૂટી ભલે ખાદ્ય ડૂંડું;
અમર સ્નેહ કે જીવન સાથે જડ્યો,
તે જ એ ખીજને અમર રાખે :
વાયુમાં અગ્નિને અમર વાસે। રહ્યો,
તે જ ધનધર્ષણે વીજ દાખે !
અમર આનંદ એ અંતરે જે વસે,
તે મહાદુઃખમાં પણ ઝબૂકે ;
માનવીન્યે।તિને જ્વલિત રાખે, ભલે
વિશ્વનાં સર્વાફાન ફૂંકે ;
મધુર આનંદને
આત્મા અમર છે,
જગત તેનું ભલે હાસ્ય ચૂંટે :
ફૂલ ચૂંટા ગમે તેટલાં,
તેાય ખીજાં તહીં ફૂલ ફૂટ !
ઈંડથી
સ્નેહના વિશ્વધમ
ખડ ૯
૩૮૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
32/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૮૨