આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૧
સ્નેહ, સમભાવ તે પરમ દૈવી ધ્યા ઃ
એ જ ચૈતન્યJણુ પુણ્યભીના ;
જગતના પ્રકટ સૌ જીવનકલહૈ। વિષે
જે
જે
ઉચ્ચ આનંદ એ માનવીના ;
મનુષ્યત્વ છે માનવીનું અહીં,
જે પ્રભામાંહીં ઉત્કર્ષ તેને,
ગુણાથી જ દેવત્વ તે ખીલવે,
તે જ નિર્મળ રહે। હર્ષ એને !
સમભાવ ને પરમ દેવી યા
રાખો સર્વ નિજ હૃદયમાંહીં ;
સ્નેહના વિશ્વમ
સ્નેહ,
જે મહાજીવનને રસ જગે રેલતા,
તેશું સમરસ કા જીવન આંહીં !
આંખમાં જે હશે આંખની જ્યેાતિ, તે
જગતની ન્યાતિ તે ઝીલી જોશે :
માનવીજીવનની તેમ ગુણુન્ત્યાતિ એ
વિશ્વની જ્યેાતિશું જીવન પ્રાશે.
ખંડ ૯
૩૮૫
Gadhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
35/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૮૫