આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૬
કા ન જાણું જુદું જગતમાં સ્નેહથી,
એકસરખાં નિહાળું :
સર્વને
માનવી
હું મહાસ્નેહમાં સરી જતાં
માનવીરૂપ સૌ વિશ્વ ભાળું ;
વિશ્વના મગજમાં તારલા આ અધા
રહે વિચારા સમા નિત્ય રપુરતા ;
બુદ્ધિનાં બિંદુ ખેાળા એ સ્નેહમાં
વિશ્વની સાચવે સ્નેહસુરતા !
કે બધાં યે તિરત્નેન એ શું હશે
। મહામાનવીનભ ઝગવતાં,
સ્નેહના અમૃતે સ્નેહમય સૌ ખની
ખંડ ૯
વિશ્વની બંધુતાને દીપવતાં ?
પૃથ્વી પર માનવી સ્નેહને ધારત
સર્વ સાથે શું એમ રહેશે ?
માનવી હાય કે તારલા, તેાય કા
સ્નેહમાં ભિન્ન છે કાણુ કહેશે ?
સ્નેહના વિશ્વધમ
૩૯૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
40/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૦