આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૭૩
છે,
વિશ્વના ધર્મ તે જીવનના ધર્મ
જીવનના ધર્મ છે સર્વ માટે ;
ભૂતમાં, ભાવિમાં, વર્તમાતે રહ્યું,
એક
તે સફળ જોગવે એક પાર્ટ ;
આ સૂર્યથી જગત દેખે બધું,
શ્વાસ લે એક ફરતી હવાથી :
વિશ્વના ધર્મ છે. એક આ સ્નેનેા,
સ્નેહ વિષ્ણુ જીવનરસવૃદ્ધિ યાંથી ?
સ્નેહછાયા રહી સહજ સૌ પ્રાણીમાં,
તે જ એ પ્રાણીજીવન ટકાવે;
જીવનને કલહ જીવનના સ્વાર્થતા,
જીવનસમતાલતા સ્નેહ લાવે ;
દેશ તે કાળ તે જાતિથી અપરિમિત,
સ્નેહ સદ્ધર્મ છે. વિશ્વકરેા ;
સર્વવ્યાપી સનાતન રહે પ્રકૃતિશા :
સ્નેહુ છે અગમને ગમ્ય ડેરા!
સ્નેહના વિધ
ખંડ ૯
૩૯૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
47/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૭