આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

કહું છું કે, જો તેઓ રામ અને કૃષ્ણના વંશજો કહેવડાવવા ઈચ્છતા હોય તો તેમણે પ્રજાની પાટુ ખાવાને તૈયાર રહેવું જોઈએ. તમે પણ પ્રજાની ગાળો ખાઓ, પ્રજા ઘેલી થાય પણ રાજાથી ઘેલા ન થવાય. રાજા ઘેલા થાય તો પૃથ્વી રસાતળ જાય.

નવજીવન, ૨૯–૧–૧૯૨૮